"હું  વિધાલય એ જઇસ જો ત્યાં વરસાદ નહીં પડતો હોય" આ વિધાનનું સામાનાર્થી પ્રેરણ ............ થાય 

  • [JEE MAIN 2014]
  • A

    જો ત્યાં વરસાદ પડતો હશે તો હું વિધાલય નહીં જાવ. 

  • B

    જો હું વિધાલય નહીં જાવ તો  ત્યાં વરસાદ પડતો હશે

  • C

    જો ત્યાં વરસાદ પડતો હશે તો હું વિધાલય જઇસ. 

  • D

    જો હું વિધાલય જાવ તો  ત્યાં વરસાદ પડે છે 

Similar Questions

બે વિધાનોમાં

$\left( S _1\right):( p \Rightarrow q ) \wedge( p \wedge(\sim q ))$ વિરોધાભાસ છે અને

$\left( S _2\right):( p \wedge q ) \vee((\sim p ) \wedge q ) \vee( p \wedge(\sim q )) \vee((\sim p ) \wedge(\sim q ))$ નિત્યસત્ય છે.

  • [JEE MAIN 2023]

વિધાન $[p \vee(\sim(p \wedge q))]$ એ $........$ ને સમકક્ષ છે.

  • [JEE MAIN 2023]

નીચેના માંથી ક્યૂ વિધાન ગાણિતિકીય તર્ક રીતે વિધાન $\left( {p \to  \sim p} \right) \to \left( {p \to q} \right)$ જેવુ નથી ?

જો $(p \wedge \sim q) \wedge r  \to \sim r$ એ $F$ હોય તો $'r'$ માટે સત્યાર્થતાનું મૂલ્ય મેળવો. 

કોઈ પણ બે વિધાનો $p$અને $q$ માટે સમીકરણ $p \vee ( \sim p\, \wedge \,q)$ નું નિષેધ ........... થાય 
 

  • [JEE MAIN 2019]